કાર્યક્રમ: ૧૪ ~ અથશ્રી ~ વેદ, પુરાણોમાં સમાવિષ્ટ અકથિત વાતો આધારિત પ્રસ્તુતિ ~ લે. જિજ્ઞેશ અધ્યારુ

“આપણું આંગણું” બ્લોગ આયોજિત
કાર્યક્રમ: ૧૪
|| અથશ્રી || ~ લે. જિજ્ઞેશ અધ્યારુ
રામાયણ, મહાભારત, વેદ અને પુરાણોમાં સમાવિષ્ટ અકથિત વાતોને આવરતા પુસ્તક આધારિત કાર્યક્રમ

તારીખ: શનિવાર, ૩ જુલાઈ, ૨૦૨૧, રાત્રે: ૮.૦૦ (ભારત)
અવધિ: એક – સવા કલાક

વાચિકમ: પ્રતાપ સચદેવ, મેહુલ બૂચ
મુદ્દાની વાત:
ધર્મેન્દ્ર ત્રિવેદી, લિપિ ઓઝા
પુસ્તક પ્રાપ્તિસ્થાન:
નવભારત સાહિત્ય મંદિર
પુસ્તક મેળવવાની લિંક:
https://navbharatonline.com/athashree.html

કાર્યક્રમના સમયે આ લિંક ક્લિક કરવી  ✔️
https://www.youtube.com/channel/UCLxTievLgt9ifkBUuDJlUNg

આપનો પ્રતિભાવ આપો..