ત્રિદિવસીય ગઝલ શિબિર (૧૭-૧૮-૧૯ સપ્ટેમ્બર), ૨૦૨૧ ~ ફેકલ્ટી: રઈશ મનીઆર

આજથી શરૂ
(કાર્યક્રમ : ૨૦)
“આપણું આંગણું” બ્લોગ આયોજિત
ત્રિદિવસીય ગઝલ શિબિર
(૧૭-૧૮-૧૯ સપ્ટેમ્બર), ૨૦૨૧

ઓનલાઈન Zoom ઉપર
ફેકલ્ટી: રઈશ મનીઆર
કુલ : ૩ સેશન
રોજનો : દોઢ કલાક

વધુ વિગતો :

Leave a Reply to શૈલેષ પંડયા નિશેષCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. “આપણે આંગણે રઈશભાઈ મોર બનીને ટ્હુંક્યા…
    તો હવે આપણે શબ્દોની ધરાને ગઝલની વર્ષાથી તરબત્તર ન કરીએ તો કૈં થોડું ચાલે…”
    અમે રઈશભાઈ ઘણું ઘણું શીખ્યાં….બહું જ સરળ, સરસ અને સઘન છંદની સમજ અમને શીરાની જેમ ગળે ઉતરી ગઈ એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી… જ..
    આપની સરળતા આપની ગઝલ જેમ જ અમને સ્પર્શી ગઈ..
    ખુબ ખુબ આભાર… રઈશભાઈ… હિતેનભાઈ તથા આપણું આંગણું બ્લોગ પરિવાર… અમને પથ્થરમાંથી પારસ બનાવવાની પ્રથમ કડી સમી આ શિબિર માટે..
    આભાર સૌનો.
    #શૈલેષ પંડ્યા નિશેષ*