કાર્યક્રમ ~ રવિવાર ૩૦ મે ૨૦૨૧ ~ સુરેશ જોષીના ૧૦૧મા જન્મદિને “વાગીશ્વરીનું કર્ણફૂલ”, રાત્રે ૯.૦૦ (ભારત)

દિવ્ય ગુજરાતી ભાષાના અતિસિધ્ધ સર્જક શ્રી સુરેશ જોશી, વટવૃક્ષ થઈને ફિલ્મના ફોર્મમાં એમના ૧૦૦ વર્ષના લેખાજોખા લઈને “વાગીશ્વરીનું કર્ણફૂલ ” માં આવી રહ્યાં છે. સ્વાતિ નક્ષત્ર બેસવામાં છે , આપણે મોતી બનવા પર છીએ .

સાહિત્ય કલા સંપદા દ્વારા ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્રને સથવારે સુરેશ જોષીના ૧૦૧મા જન્મદિને “વાગીશ્વરીનું કર્ણફૂલ” પરિકલ્પના, નાટ્યરૂપ અને સાભિનય : ગઝલકાર શોભિત દેસાઈ,
કંઠ્ય: યોગદાન: વિખ્યાત ગાયક – સ્વરકાર રજત ધોળકિયા,
સૌજન્ય: અશ્વિન મફતલાલ મહેતા અને સમીર સુરેન્દ્ર શાહ,
સંયોજક: ઉદયન ઠક્કર, નિરંજન મહેતા.

YouTube પ્રસારણ: રવિવાર, ૩૦ મે ૨૦૨૧,
રાત્રે ૯:૦૦ વાગે IST,
11:30 New York time
10:30 Chicago & Dallas time
8:30 Bay Area time
આપણે બધા એમને ૧૦૧મો જન્મદિવસ wish કરીએ .

***

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. સાહિત્ય કલા સંપદા દ્વારા
    ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્રને સથવારે
    સુરેશ જોષીના ૧૦૧મા જન્મદિને
    “વાગીશ્વરીનું કર્ણફૂલ”
    પરિકલ્પના, નાટ્યરૂપ અને સાભિનય : ગઝલકાર શોભિત દેસાઈના
    કંઠ યોગદાન: વિખ્યાત ગાયક – સ્વરકાર રજત ધોળકિયા
    .
    ખુબ જ સરસ
    .
    ધન્યવાદ સૌને